માંગરોળ,
માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદારને બે રજુઆત કરી ને જણાવ્યું હતું કે દ્વારકા ખાતે સમાધાન માં ગયેલ પૂજ્ય મોરારજી બાપુ પર કરવામાં આવેલ હિચકારા હુમલા ને વખોળી કાઢીએ છીએ અને આ કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદાકીય પગલાં લેવાઈ તેવી માંગ કરી હતી અને હુમલો કરનાર પબુભા માણેક માફી માંગે તેવી માંગ સાથે મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર આપ્યું હતું અને તેની સામે કાયદેસર કાર્યવાહી થાઇ તેવી લોકમાંગ કરી છે.